ઉર્દૂ સાહિત્યકાર અબ્દુસલામ અબ્દુરઝાક 83 વર્ષની વયે નિધન.
ઉર્દૂ સાહિત્યકાર અબ્દુસલામ અબ્દુરઝાક 83 વર્ષની વયે નિધન. તેઓ પ્રખ્યાત ઉર્દૂ સાહિત્યકાર અને શિક્ષણશાસ્ત્રી, હતા તેઓ ઉપનામ “સલામ બિન રઝાક”થી વધુ જાણીતા હતા. તેઓને 2004માં તેમના વાર્તા સંગ્રહ ‘શિક્તા બતન કે દર્મિયાં’ માટે સાહિત્ય અકાદમી પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. તેઓનો જન્મ 1941માં રાયગઢ જિલ્લાના પનવેલમાં થયો હતો. તેમની ચાર ડઝનથી વધુ વાર્તાઓ ઓલ ઈન્ડિયા રેડિયો … Read more